સાવ નજીવી બાબતમાં 25 વર્ષીય વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું… સુસાઇડ પાછળનું કારણ જાણીને સૌ કોઈ ચોકી ગયા
સમગ્ર દેશ માં દિન પ્રતિદિન આત્મહત્યાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં રાયપુર માંથી એક આત્મહત્યા નો કિસ્સો સામે આવ્યો છે. જેમાં માત્ર 25 વર્ષની યુવતીએ ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેની લાંબી સારવાર બાદ મૃત જાહેર કરવામાં આવી હતી. પ્રાપ્ત સમાચાર અનુસાર મૃત્યુ પામેલી યુવતી એક મીડિયા સ્ટુડન્ટ હતી. તે એમએસસી ઇલેક્ટ્રોનિક મીડિયા નો અભ્યાસ કરતી હતી તે હાલમાં ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હતી.
આ યુવતી રાયપુરમાં ભાડાના મકાનમાં રહીને એક ડિજિટલ માર્કેટિંગ એજન્સીમાં થોડાક મહિનાથી કામ કરતી હતી.જેમનું નામ સ્મૃતિ ઠાકોર હતું સ્મૃતિ પોતાના પરિવાર સાથે મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતી હતી પરંતુ તેણે અચાનક જ ગળાફાંસો ખાઈ લીધો હતો પરંતુ તેના પરિવારને અચાનક જાણ થતા તેનો બચાવ થઈ ગયો હતો પરંતુ પ્રાથમિક સારવાર આપ્યા બાદ યુવતી ની હાલત અચાનક જ બગડી હતી. જેને કારણે ડોક્ટરે વધુ સારવાર કરી હતી ત્યારબાદ યુવતી ની લાંબી સારવાર પછી તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
આ ઘટનાની સાથે તુરંત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જ્યાં તેમને વધુ તપાસ અને પૂછપરછ હાથ કરી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સ્મૃતિનો થોડા દિવસ પહેલા જ પરિવાર સાથે ઝઘડો થયો હતો જેના કારણે તેમને ગુસ્સામાં જ આ પગલું ભર્યું હોવાનું અત્યારે બહાર આવ્યું છે જોકે પોલીસ સાચા કારણ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે તેના માટે જ આગળની કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરી છે જેને કારણે આત્મહત્યા કરવા પાછળના સાચા કારણ સુધી પહોંચી શકાય.
પોલીસ તેમના પરિવારજનો તથા તેમના મિત્રો પાસેથી પૂછપરછ કરી રહી છે જોકે હજુ સુધી આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણી શકાયું નથી યુવતીના મૃત્યુના સમાચાર સાંભળી પરિવાર માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
સમગ્ર દેશ માં દિન પ્રતિદિન આત્મહત્યાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં રાયપુર માંથી એક આત્મહત્યા નો કિસ્સો સામે આવ્યો છે. જેમાં માત્ર 25 વર્ષની યુવતીએ ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેની લાંબી સારવાર બાદ મૃત જાહેર કરવામાં આવી હતી. પ્રાપ્ત સમાચાર અનુસાર મૃત્યુ પામેલી યુવતી એક મીડિયા સ્ટુડન્ટ હતી. તે એમએસસી ઇલેક્ટ્રોનિક મીડિયા નો અભ્યાસ કરતી હતી તે હાલમાં ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હતી.
આ યુવતી રાયપુરમાં ભાડાના મકાનમાં રહીને એક ડિજિટલ માર્કેટિંગ એજન્સીમાં થોડાક મહિનાથી કામ કરતી હતી.જેમનું નામ સ્મૃતિ ઠાકોર હતું સ્મૃતિ પોતાના પરિવાર સાથે મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતી હતી પરંતુ તેણે અચાનક જ ગળાફાંસો ખાઈ લીધો હતો પરંતુ તેના પરિવારને અચાનક જાણ થતા તેનો બચાવ થઈ ગયો હતો પરંતુ પ્રાથમિક સારવાર આપ્યા બાદ યુવતી ની હાલત અચાનક જ બગડી હતી. જેને કારણે ડોક્ટરે વધુ સારવાર કરી હતી ત્યારબાદ યુવતી ની લાંબી સારવાર પછી તેને મૃત જાહેર કરવામાં આવી હતી.