બોલીવુડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા રણબીર કપૂર આલિયા ભટ્ટ અને રોહિત શેટ્ટી જોવા મળ્યા સંપૂર્ણ ભારતીય પહેરવેશમાં અયોધ્યા એરપોર્ટ પર ઢોલ નગારા સાથે થયું ભવ્ય સ્વાગત

22 જાન્યુઆરી 2024 ના રોજ ભવ્ય ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે આ ઉત્સવની દરેક ભારતવાસીઓ લાંબા વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. તે ઘડી આખરે દરેક ભારતીય ની નજરે સામે આવી ગઈ છે રામ મંદિર ની પાછળ અનેક બલિદાનનોના તથા સંઘર્ષોની વાતો જોડાયેલી છે. તેથી જ દરેક ભારતીય આ ઉત્સવને સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહ્યો છે તથા તેની ઉજવણી પણ દરેક જગ્યાએ ધામધૂમથી થઈ રહી છે આપણી માટે આ ઉત્સવ માત્ર ઉત્સવ જ નહીં પરંતુ દરેક લોકો માટે આ દિવાળી સમાન તહેવાર છે લોકો ગલી મહોલ્લામાં રંગોળી દીવા પ્રગટાવી ભગવાન શ્રીરામનું સ્વાગત કરી રહી છે.

ત્યારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ નિજ મંદિરમાં બિરાજમાન થશે તેની મૂર્તિની અનેક તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી જેમાં અનેક લોકોએ જયશ્રીરામના નારા લગાવ્યા હતા તથા આ મૂર્તિ લોકોને ખૂબ જ પસંદ આવી હતી . રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા માટે અનેક બોલીવુડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અભિનેતા તથા અભિનેત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે આ આમંત્રણ ને ધ્યાનમાં રાખી 22 જાન્યુઆરી નજીક આવતાની સાથે જ અનેક બોલીવુડ ઇન્ડસ્ટ્રીના સીતારા અયોધ્યા ખાતે પહોંચ્યા હતા.

જ્યાં તેનું એરપોર્ટમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તથા તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા હતા . બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ડંકો વગાડનાર રણવીર કપૂર તથા આલિયા ભટ્ટ આ બંને જોડી સૌપ્રથમ અયોધ્યા ખાતે પહોંચી હતી. જ્યાં તેમના મોટી સંખ્યામાં ચાહકો પણ તેમની ઝલક જોવા માટે આવ્યા હતા તથા તેનું હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

તેની સાથે સાથે સુરક્ષા બંદોબસ્ત નો પણ ખ્યાલ રાખવામાં આવ્યો હતો. જેથી કરીને કોઈ અવ્યવસ્થા ના સર્જાય તેની એન્ટ્રી ની સાથે જ લોકોએ જયશ્રીરામના નારા પણ લગાવ્યા હતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બંને લોકો અયોધ્યામાં પહોંચતા ની સાથે જ ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે તેથી તેની અમુક તસવીરો સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થઈ હતી જેમાં તેનું એરપોર્ટ પર ઢોલ નગારા ની સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. તથા બંને લોકો ભારતીય પોશાકમાં જોવા મળ્યા હતા તેથી જ આ બંને કપલ ખૂબ સુંદર અને આકર્ષક લાગ્યા હતા તેની પહેરવેશ ની ચર્ચા પણ સોશિયલ મીડિયામાં એક ચર્ચાનો વિષય બની ગઈ હતી કારણ કે ફિલ્મો દરમિયાન બંને પાશ્ચાત્ય સંસ્કૃતિના વેશમાં જોવા મળે છે.

અયોધ્યામાં બંને લોકો ધર્મ સંસ્કાર અને સંસ્કૃતિ સાથે જોડાયા હતા તથા તે જ વેશમાં જોવા મળ્યા હતા આ વાત તેના ચાહકોને પણ ખૂબ જ પસંદ આવી હતી તેથી જ રણવીર અને આલિયા ભટ્ટ આજે લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહ્યા છે. રણબીર કપૂર વાઈટ કુર્તામાં તથા તેની ઉપર શાલ ઓઢેલી હતી તેની સાથે સાથે તેણે ગોગલ્સ પણ પહેર્યા હતા અને આલિયા ભટ્ટ પણ ગ્રીન સાડી તથા ગળા પર કેસરિયો કેસ પહેરી હતો.

આ પહેરવેશમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા રણવીર કપૂર અને આલિયા ભટ્ટે તેના ચાહકો સાથે પણ ઘણો સમય વિતાવ્યો હતો તથા તેની સાથે ફોટોશૂટ પણ કર્યું હતું અયોધ્યા એરપોર્ટ પર એન્ટ્રી ની સાથે જ જય સીયારામ જય સીયારામ આ ગીત પણ સ્પીકરમાં વગાડવામાં આવ્યું હતું. આ સાથે જ અનેક બોલીવુડ ઇન્ડસ્ટ્રીના અભિનેતા અને અભિનેત્રીઓની એન્ટ્રી અયોધ્યા ખાતે થઈ ચૂકી છે તેની સાથે સાથે અનેક ફિલ્મોના પ્રોડ્યુસર રોહિત શેટ્ટી પણ જોવા મળ્યા હતા રોહિત શેટ્ટી એ પણ આજે લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહ્યા છે.

તેના મોટી સંખ્યામાં ચાહકો પણ રહેલા છે તેથી જ તેની એન્ટ્રી પણ રણબીર અને આલિયા ભટ્ટ સાથે જોવા મળી હતી રોહિત શેટ્ટીએ અનેક બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મો બનાવ્યા છે જે લોકોને ખૂબ જ પસંદ આવ્યા છે રોહિત શેટ્ટીનું અયોધ્યા એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું . આ સ્વાગત ની તસ્વીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી રોહિત શેટ્ટી સંપૂર્ણ ભારતીય પોશાક માં જોવા મળ્યા હતા તેઓ કુર્તા અને કોટીમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. લોકોને પણ આ લુક પસંદ આવ્યો હતો ત્યારે રણબીર આલિયા અને રોહિત શેટ્ટી એન્ટ્રી જોઈ તેના ચાહકો પણ ખૂબ જ ખુશ થઈ ગયા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *