Life Insurance: A Deep Dive into Northwestern Mutual, MassMutual, and Haven Life
|

Life Insurance: A Deep Dive into Northwestern Mutual, MassMutual, and Haven Life

Life Insurance: Securing Your Future with Top Providers Life insurance is one of the most critical elements of a sound financial plan. It provides a safety net for families and dependents in the event of an untimely death, helping to cover expenses such as debts, living costs, education, and more. With a variety of policies…

| |

ગુજરાતના આ ખેડૂતે બનાવ્યું 51 હજારની કિંમતનું દુનિયાનું સૌથી મોંઘુ ઘી, 123 દેશોમાં ચલાવે છે ધંધો જાણો શું છે આ ઘીની ખાસિયત

આપણા ભારત દેશને ખેતીપ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે ગુજરાતમાં મોટેભાગના લોકો ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. ગુજરાતના ઘણા ખેડૂતો દિવસ રાત મહેનત કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે પરંતુ ઘણા ખેડૂતો પોતાની કળા અને આવડતથી લાખો કરોડો રૂપિયાની કમાણી કરે છે. આવા જ એક ખેડૂત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ…

આંધી વંટોળ માટે તૈયાર રહેજો!! ગુજરાતમાં વરસાદ પહેલા આવી શકે છે ભયંકર વાવાઝોડું, જાણો કયા વિસ્તારો થઈ શકે છે સૌથી વધુ પ્રભાવિત
|

આંધી વંટોળ માટે તૈયાર રહેજો!! ગુજરાતમાં વરસાદ પહેલા આવી શકે છે ભયંકર વાવાઝોડું, જાણો કયા વિસ્તારો થઈ શકે છે સૌથી વધુ પ્રભાવિત

હાલ સમગ્ર ગુજરાતવાસીઓને ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ છેલ્લા ઘણા સમયથી ગુજરાતના અનેક વિસ્તારોમાં છુટા છવાયા વરસાદના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેને કારણે તમામ ગુજરાતના લોકોને ગરમીમાંથી છુટકારો મળ્યો છે. વાતાવરણમાં અચાનક પલટો આવતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એક આગાહી વ્યક્ત કરી છે. સાત થી 10 જૂન વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં…

સોનાની ચેન ખોવાઈ જતા યુવકે રાખી માં મોગલની માનતા, કલાકમાં જ મળી ગઈ ખોવાયેલી ચેન

સોનાની ચેન ખોવાઈ જતા યુવકે રાખી માં મોગલની માનતા, કલાકમાં જ મળી ગઈ ખોવાયેલી ચેન

આપણે બધા જાણીએ જ છીએ કે, માં મોગલના પરચા અપરંપાર છે. માં મોગલના દર્શન માત્રથી ભક્તોને ધન્યતાનો અનુભવ થાય છે. કહેવાય છે કે, માં મોગલ તો દયાળી છે તેમને યાદ કરતા જ માં મોગલ ભક્તોની મદદ માટે પરચા પુરે છે. આજ સુધી માં મોગલે ઘણા ભક્તોના દુઃખ દૂર કર્યા છે અને ભક્તો પણ માં મોગલ…

1 વર્ષમાં માત્ર 5 જ કલાક ખુલે છે માતાજીનું આ મંદિર, મહિલાઓ માટે પ્રવેશ બંધ – જાણો તેના પાછળનું રહસ્ય
|

1 વર્ષમાં માત્ર 5 જ કલાક ખુલે છે માતાજીનું આ મંદિર, મહિલાઓ માટે પ્રવેશ બંધ – જાણો તેના પાછળનું રહસ્ય

આપણું ભારત દેશ અનેક રહસ્યોથી ભરેલું છે. ઘણા એવા રહસ્યમય મંદિરો પણ છે જ્યાં રહસ્ય આજ સુધી પણ કોઈને જાણવા મળ્યું નથી. તમે સોશિયલ મીડિયા પર ઘણા એવા રહસ્યમય મંદિર વિશે સાંભળ્યું હશે. આ દરમિયાન, આજે આપણે એક અનોખા મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ મંદિરના નિયમ અને કાયદા અન્ય મંદિરોથી ખૂબ જ…

ગોવિંદ ધોળકિયાએ ફરી એકવાર પોતાના ગામ “દુધાળા” ને આપી આ ખાસ ભેટ… જુઓ શું છે…

ગોવિંદ ધોળકિયાએ ફરી એકવાર પોતાના ગામ “દુધાળા” ને આપી આ ખાસ ભેટ… જુઓ શું છે…

સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા તેમના સામાજિક કાર્યો માટે હંમેશા ચર્ચામાં રહે છે. આજે દરેક વ્યક્તિ સુરતના એક વેપારી ગોવિંદભાઈ ધોળકિયાને જાણે છે કે જેઓ હંમેશા સમાજ કલ્યાણમાં અગ્રેસર રહ્યા છે અને વંચિતોને મદદ કરે છે. ખરેખર સુરતના વેપારી ગોવિંદભાઈ ધોળકિયા અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામના વતની છે. તેમજ અમરેલીના દુધાળા ગામના વેપારી અને…

રામાયણની થીમ પેહલીવાર “રામ વન” માં, ગુજરાતમાં આ જગ્યાએ 117 વીઘામાં રામ વન બનાવવામાં આવ્યું – જુઓ તસવીરો

રામાયણની થીમ પેહલીવાર “રામ વન” માં, ગુજરાતમાં આ જગ્યાએ 117 વીઘામાં રામ વન બનાવવામાં આવ્યું – જુઓ તસવીરો

રામ વનનું અન્વેષણ: ગુજરાતમાં ભગવાન શ્રી રામને એક આકર્ષક શ્રદ્ધાંજલિ ભારતની ભૂમિ પૌરાણિક કથાઓ અને દંતકથાઓથી ભરેલી છે, અને ભગવાન શ્રી રામની વાર્તા હિન્દુ સમુદાયમાં સૌથી પ્રિય વાર્તાઓમાંની એક છે. મહાકાવ્ય રામાયણ પેઢીઓ માટે પ્રેરણા અને આધ્યાત્મિક માર્ગદર્શનનો સ્ત્રોત રહ્યો છે અને ભગવાન વિષ્ણુનો અવતાર આજે પણ આદરણીય છે. હવે, ગુજરાતના રાજકોટમાં આવેલા રામ વનના…

લગ્નમાં દીકરીને વિદાય આપતા કલાકાર માયાભાઈ આહિરની આંખમાંથી આંસુ આવી ગયા – જુઓ ખાસ તસવીરો

લગ્નમાં દીકરીને વિદાય આપતા કલાકાર માયાભાઈ આહિરની આંખમાંથી આંસુ આવી ગયા – જુઓ ખાસ તસવીરો

માયાભાઈ આહીર : એક પ્રખ્યાત ડાયરા કલાકાર છે. ગુજરાત તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને પ્રતિભાશાળી કલાકારો માટે જાણીતું છે. આ કલાકારોમાં માયાભાઈ આહીર જાણીતા ડાયરા કલાકાર છે. જેણે ગુજરાતમાં જ નહીં વિદેશમાં પણ પોતાનું નામ બનાવ્યું છે. તેણે પોતાના વિનોદી અને રમૂજી અભિનયથી દર્શકોનું મનોરંજન કર્યું છે અને તેના ચાહકોના દિલ જીતી લીધા છે. થોડા…

આ ચમત્કારિક મંદિર ની છત પર મોર બેસે પછી જ આરતીની શરૂવાત થાય છે… જાણો મંદિરની રહસ્યમય વાતો – જુઓ LIVE વિડિઓ

આ ચમત્કારિક મંદિર ની છત પર મોર બેસે પછી જ આરતીની શરૂવાત થાય છે… જાણો મંદિરની રહસ્યમય વાતો – જુઓ LIVE વિડિઓ

ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું પંચાલ કંઈક અલગ છે, અહીં એક મંદિર આવેલું છે. જ્યારે જેણે મંદિર જોયું છે, તેને મંદિરમાં કોઈ ફરક નથી લાગતો. પરંતુ આ મંદિરમાં જોવા માટે કંઈક અલગ જ છે. તેથી તમારે ત્યાં સવાર-સાંજ હાજર રહેવું પડશે. મંદિર રામર રાજપૂત દેવતા મંદવરાયજીને સમર્પિત છે અને તેને ભગવાન સૂર્યનો અવતાર માનવામાં…

ગમન ભુવાજીના બાળકો અને તેના પત્નીના ફોટા થયા વાયરલ…. જાણો ગમન ભુવાજી કેવી રીતે બન્યા સફળ… તેના માથે કોનો હાથ છે ?

ગમન ભુવાજીના બાળકો અને તેના પત્નીના ફોટા થયા વાયરલ…. જાણો ગમન ભુવાજી કેવી રીતે બન્યા સફળ… તેના માથે કોનો હાથ છે ?

અત્યારે ગુજરાતમાં કલાકારોનો દબદબો ચાલી રહ્યો છે. કલાકારો માત્ર ગુજરાતમાં જ નહીં વિદેશમાં પણ પોતાની સંસ્કૃતિનું મોટું નામ બનાવી રહ્યા છે. તો હવે અમે તમને ગમન ભુવા ભુવાજી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું નામ હવે ઘણું મોટું છે. થોડા સમય પહેલા યુવાનો હિન્દી ગીતો ખૂબ સાંભળતા હતા, પરંતુ હવે યુવાનો ગુજરાતી ગીતો વધુ સાંભળે…