મોગલ માં ને માનતા હોય તો એક વાર જરૂર વાંચો! – મણિધર બાપુએ માં મોગલને રાજી કરવા જણાવ્યું કે ઉપવાસ કરવાની જરૂર નથી, ખાલી…
ગુજરાતની પાવન ધરતી ઉપર ઘણા સુપ્રસિદ્ધ મંદિરો આવેલા છે. લોકો ઘણા દેવી દેવતાઓને માનતા હોય છે. આ મંદિરમાં અવારનવાર દેવી દેવતાઓ ચમત્કાર આપતા હોય છે. ત્યારે કહેવાય છે કે ભગવાન પર વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે. ખરા હૃદયથી કરેલું કોઈ પણ કામ ફળ આપે જ છે. દરેક લોકો ભગવાનની અલગ અલગ રૂપમાં પૂજા કરીને…