ગુજરાતના આ ગામમાં રહેતા મુસ્લિમ પરિવારે કર્યા હિન્દુ રીત રિવાજ થી લગ્ન, જાણો શું છે આ લગ્ન પાછળ નું કારણ
| |

ગુજરાતના આ ગામમાં રહેતા મુસ્લિમ પરિવારે કર્યા હિન્દુ રીત રિવાજ થી લગ્ન, જાણો શું છે આ લગ્ન પાછળ નું કારણ

સમગ્ર વિશ્વમાંથી ભારત દેશમાં તમામ ધર્મના લોકો એકબીજા સાથે મળીને રહે છે આથી જ ભારતને વિવિધતામાં એકતા વાળો દેશ માનવામાં આવે છે. ભારત દેશમાં સૌથી વધારે હિન્દુ લોકો રહે છે ત્યારબાદ મુસ્લિમ ની સંખ્યા બીજા નંબરે આવે છે. ત્યારે તાજેતરમાં એક એવા લગ્ન કરવામાં આવ્યા જ્યાં હિંદુ મુસ્લિમની એકતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું હતું. આવા…

ગુજરાતી સિંગર આદિત્ય ગઢવીએ અમેરિકામાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી સંતોએ આશીર્વાદ આપતા કહ્યું કે….જુઓ વાયરલ તસવીરો
| | |

ગુજરાતી સિંગર આદિત્ય ગઢવીએ અમેરિકામાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી સંતોએ આશીર્વાદ આપતા કહ્યું કે….જુઓ વાયરલ તસવીરો

ગુજરાતી સિંગર આદિત્ય ગઢવી હાલમાં પોતાના અમેરિકા પ્રવાસની મજા માણી રહ્યા છે. જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી હતી. કવિરાજ તરીકે જાણીતા આદિત્ય ગઢવી અમેરિકાની બજારમાં ખૂબ જ આકર્ષક અંદાજ સાથે પોઝ આપી ફોટોશૂટ કરાવ્યું હતું. આ દરમિયાન આદિત્ય ગઢવી એ અમેરિકામાં આવેલા બીએપીએસ અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયામાં…

પિતાનું અયોધ્યા મંદિર જવાનું હતું સપનું-પરંતુ પુત્ર એ ઘરની બાર કાઢી મૂક્યા ત્યારબાદ જે થયું તે જાણીને તમારા હોંશ ઉડી જશે
| |

પિતાનું અયોધ્યા મંદિર જવાનું હતું સપનું-પરંતુ પુત્ર એ ઘરની બાર કાઢી મૂક્યા ત્યારબાદ જે થયું તે જાણીને તમારા હોંશ ઉડી જશે

આજકાલ સોશિયલ મીડિયામાં અનેક વિડિયો સામે આવતા હોય છે પરંતુ ઘણા વિડિયો દિલને સ્પર્શે જતા હોય છે. આવો જ એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.ભારતીય ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર અનીશ ભગતે પોતાનો દયાળુ અને માયાળુ સ્વભાવ પ્રસ્તુત કર્યો હતો. થોડા દિવસ પહેલા ધોરણ 10 ના ટોપર પ્રાચીન નિગમને તેના વાળ માટે ઘણા મજાકનો…

તારક મહેતાના ટપ્પુએ ગુજરાતના આ પ્રસિદ્ધ મંદિરની લીધી મુલાકાત, જુઓ વાયરલ તસવીરો
| |

તારક મહેતાના ટપ્પુએ ગુજરાતના આ પ્રસિદ્ધ મંદિરની લીધી મુલાકાત, જુઓ વાયરલ તસવીરો

લોકપ્રિય ટીવી સીરીયલ taarak mehta ka ooltah chashmah આટલા વર્ષો બાદ પણ દરેક પરિવારોને મનોરંજન કરાવતો રહ્યો છે આ કારણથી જ આ સીરીયલ દરેક લોકોના દિલમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે સાથે સાથે અનેક એવોર્ડ અને સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થયા છે. સીરીયલ ના દરેક પાત્રો લોકોને ખૂબ જ પસંદ આવે છે. આ કારણથી જ આ સીરીયલ…

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પહોંચ્યા કેદારનાથ મંદિર, ગર્ભગૃહમાં મહાપૂજા અને મહાઆરતી નો લીધો લાભ જુઓ વાયરલ તસવીરો
| |

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પહોંચ્યા કેદારનાથ મંદિર, ગર્ભગૃહમાં મહાપૂજા અને મહાઆરતી નો લીધો લાભ જુઓ વાયરલ તસવીરો

થોડા સમય પહેલા બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી નો દહેરાદુનમાં ખૂબ જ ભવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરબાર અમુક કારણોસર ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો.આ દરબાર બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી પવિત્રધામ કેદારનાથ ભગવાન મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પહોંચ્યા હતા. આ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની કેદારનાથ મંદિરના ગર્ભગૃહ માંથી અનેક તસવીરો વાયરલ થઈ હતી જેમાં…

છત્રી રેઇનકોટ સાથે જ રાખજો!! આ તારીખે ગુજરાતમાં ભુક્કા કાઢશે વરસાદ, અંબાલાલ પટેલે વ્યક્ત કરી આગાહી
| |

છત્રી રેઇનકોટ સાથે જ રાખજો!! આ તારીખે ગુજરાતમાં ભુક્કા કાઢશે વરસાદ, અંબાલાલ પટેલે વ્યક્ત કરી આગાહી

હાલ સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે.તમામ ગુજરાતવાસીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. આ માહોલ વચ્ચે હવે તમામ લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. તેવામાં અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી વ્યક્ત કરી છે. તમામ લોકોને છત્રી રેઇનકોટ બહાર કાઢવા માટે વિનંતી કરી છે. આ સમાચારથી તમામ ગુજરાતવાસીઓ ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા….

ઉર્વશી રાદડિયાએ માં ગંગાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા, સાદગી એ લોકોના દિલ જીતી લીધા જુઓ વાયરલ તસવીરો
| |

ઉર્વશી રાદડિયાએ માં ગંગાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા, સાદગી એ લોકોના દિલ જીતી લીધા જુઓ વાયરલ તસવીરો

આપ સૌ લોકો સંગીતકાર ઉર્વશી રાદડિયા ને તો ઓળખતા જશો આ કલાકારે આજે સમગ્ર વિશ્વમાં સંગીત ક્ષેત્રે ડંકો વગાડી દીધો છે તેમના ખૂબ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે જે તેમને દરેક કાર્યક્રમમાં ખૂબ સાથ સહકાર અને પ્રેમ આપે છે. ઉર્વશી રાદડિયા ના અનેક ગીતો લોકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય બન્યા છે આ સાથે સાથે તેના…

ખજૂરભાઈના પત્ની મીનાક્ષી દવેએ ફરીવાર જીત્યા લોકોના દિલ, કાળઝાળ ગરમીમાં વાનરોની કરી અનોખી સેવા જુઓ વાયરલ તસ્વીરો
| |

ખજૂરભાઈના પત્ની મીનાક્ષી દવેએ ફરીવાર જીત્યા લોકોના દિલ, કાળઝાળ ગરમીમાં વાનરોની કરી અનોખી સેવા જુઓ વાયરલ તસ્વીરો

આપ સૌ લોકો જાણો છો કે ગુજરાતના લોક સેવક તરીકે જાણીતા ખજૂર ભાઈ હંમેશા સેવાના કાર્યો સાથે જોડાયેલા રહે છે તેણે અનેક ગરીબોની મદદ કરી લાખો લોકોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે આજે ખજૂર ભાઈ માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સેવા કાર્ય પ્રત્યે ડંકો વગાડી રહ્યા છે. આ સાથે સાથે તેમના પત્ની મીનાક્ષીબેન પણ ખજૂર…

રાજભા ગઢવીએ ગુજરાતમાં આવેલા કોટિયા આશ્રમની લીધી મુલાકાત અને ગાયમાતાના લીધા આશીર્વાદ – જુઓ વાયરલ તસવીરો
| |

રાજભા ગઢવીએ ગુજરાતમાં આવેલા કોટિયા આશ્રમની લીધી મુલાકાત અને ગાયમાતાના લીધા આશીર્વાદ – જુઓ વાયરલ તસવીરો

ગુજરાતી લોક સાહિત્યકાર રાજભા ગઢવી આજે ચારેકોર પોતાની એક અલગ લોકપ્રિયતા અને ઓળખ ઊભી કરી છે. રાજભા ગઢવી ના મોટી સંખ્યા માં ચાહકો રહેલા છે. જે તેમને ખૂબ જ પ્રેમ કરે છે આ સાથે સાથે રાજભા ગઢવી ની સાહિત્યની વાતો સાંભળવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. રાજભા ગઢવી નો જન્મ ગીરમાં થયો…

ઘોર કળિયુગ!! મહુડીના જૈન મંદિરમાં 130 કિલો સોનાની ચોરી, તપાસ કરતા એવું રહસ્ય બહાર આવ્યું કે… જુઓ સમગ્ર ઘટના
| |

ઘોર કળિયુગ!! મહુડીના જૈન મંદિરમાં 130 કિલો સોનાની ચોરી, તપાસ કરતા એવું રહસ્ય બહાર આવ્યું કે… જુઓ સમગ્ર ઘટના

ગુજરાતમાં અનેક મંદિર આવેલા છે જે પોતાની આસથા વિશ્વાસ અને શ્રદ્ધા માટે જાણીતા છે જ્યાં અનેક ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે આ કારણથી જ ગુજરાતને સંસ્કાર અને ધર્મની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે.અનેક ભક્તો ભગવાન પર શ્રદ્ધા રાખી મોંઘી ચીજ વસ્તુઓ સોના દાગીના અને પૈસા અર્પણ કરતા હોય છે. પરંતુ હાલમાં મહુડીના જૈન…