કંગના રનૌતે અયોધ્યાની હનુમાન ગઢી મંદિરમાં શ્રી રામભદ્રાચાર્ય આશીર્વાદ લીધા અને હનુમાન દાદાના યજ્ઞમાં ભાગ લીધો – જુઓ તસવીર

કંગના રનોત એ એક બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી છે તેમણે અનેક બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં હીટ ફિલ્મ બનાવ્યા છે. તેથી જ તેના મોટી સંખ્યામાં ચાહકો પણ રહેલા છે કંગના રનોધ આટલી મોટી અભિનેત્રી હોવા છતાં પણ હંમેશા પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે અને તે અવારનવાર સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક્ટિવ રહે છે અને પોતાની જીવનની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ કરતી હોય છે તે ઘણી વખત દેશ પર ચાલતા મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાના મંતવ્ય આપતી પણ જોવા મળે છે જેમાં તે ઘણીવાર ચર્ચાનો વિષય બની જતી હોય છે ત્યારે હાલમાં જ આ અભિનેત્રીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આ અભિનેત્રી અયોધ્યા ખાતે પહોંચી હતી જ્યાં તેમને તમામ વિધિઓમાં ભાગ લીધો હતો તથા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની મૂર્તિના દર્શન કર્યા હતા.

તેમના આશીર્વાદ લીધા હતા તેમને જોવા માટે મોટી સંખ્યામાં તેમના ચાહકો ભેગા થઈ ગયા હતા ત્યારે તેનો એક વિડિયો ખૂબ જ વાયરલ થયો છે જે આજે લોકોની વચ્ચે એક ચર્ચાનો વિષય બની ગયો હતો જેમાં તે મરૂન અને ગોલ્ડન સાડીમાં ગોલ્ડન નેકલેસ અને આંખોમાં સનગ્લાસિસ પહેરી જાડું લગાવતી જોવા મળે છે. મંદિરની સાફ-સફાઈ કરતો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. જેમાં લોકોએ અલગ અલગ મંતવ્યો આપ્યા હતા . કેટલાક લોકોએ તેનો ખૂબ જ મોટા પ્રમાણમાં રોસ્ટ પણ કર્યો હતો વાસ્તવમાં ઘણા લોકો કહી રહ્યા હતા.

મેકઅપ અને સારી સાડી પહેરી આ માત્ર અભિનેત્રી શોપ કરી રહી છે બાકી તેને ધર્મ સાથે કઈ લેવા દેવા નથી. લોકોને દેખાડવા માટે માત્ર આવા વિડિયો ઘણા અભિનેત્રીઓ શેર કરતા હોય છે લોકોએ કહ્યું હતું કે એ સાચા ભાવે સેવા કરે છે તે આવા શો ઓફ કરતા નથી તે તો માત્ર હૃદયથી નિસ્વાર્થ ભાવની સેવા કરતા હોય છે. એક યુઝર્સ કોમેન્ટ કરતા લખે છે કે મોટા પ્રમાણમાં શો ઓફ થઈ રહ્યો છે તેના કરતાં તો સાફ-સફાઈ ના કરવી સારી એક યુઝર્સ કહી રહ્યો છે કે ગોગલ્સ પહેરીને કેવા પ્રકારની સેવા થઈ શકે છે તે અભિનેત્રી જણાવી રહી છે તો એક તેનો ચાહક લખી રહ્યો છે કે કંઈ પણ રીતે આ અભિનેત્રી સેવા કરી રહી છે.

તેની વિશે આવું ના બોલવું જોઈએ આવી રીતે આ વિડીયો એક ચર્ચાનો વિષય બની ગયો હતો. આ અભિનેત્રી અયોધ્યામાં આવેલા અન્ય મંદિરોની પણ સાફ-સફાઈ તથા તે ભગવાનના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તેની સાથે સાથે અયોધ્યા રામ મંદિરમાં અન્ય અભિનેતાઓ પણ જોવા મળ્યા હતા જેમાં રણબીર કપૂર આલિયા ભટ્ટ રોહિત શેટ્ટી અમિતાભ બચ્ચન અભિષેક બચ્ચન રજનીકાંત જેવા ફિલ્મ જગતના અભિનેતા અને અભિનેત્રીઓનો મેળાવડો જોવા મળ્યો હતો હાલમાં તો કંગના રનોતનો આ વિડીયો સોશિયલ મીડિયામાં એક ચર્ચાનો વિષય બની ગયો છે જેમાં તેના ચાહકો અને બીજા અન્ય વ્યક્તિઓ આમને સામને આવી ગયા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *