| |

અનંત અંબાણી વિશે ખજૂર ભાઈએ કંઈક એવું કહ્યું કે સાંભળીને તમે પણ વિચારમાં પડી જશો

આપણે સૌ લોકો જાણીએ જ છીએ કે હવે ટૂંક જ સમયમાં અંબાણી પરિવારમાં લગ્નની શરણાઈઓ ગુંજવા જઈ રહી છે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના પવિત્ર બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે ત્યારે અંબાણી પરિવાર વન્યજીવો માટે ખૂબ જ ઉત્તમ કાર્ય કરી રહી છે તેને લઈને ગરીબોના મસિયા તરીકે જાણીતા ખજૂર ભાઈએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આપણે સૌ લોકો ખજૂર ભાઈને તો જાણતા જ હશો ખજૂર ભાઈ અત્યાર સુધી અનેક ગરીબોને ઘર બનાવી દીધા છે તથા હંમેશા તે માનવસેવાનું કાર્ય કરતાં જોવા મળે છે તેથી જ ખજૂર ભાઈના આજે ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે તેથી જ તેણે અંબાણી પરિવારને લઈને પોતાના વિચારો રજૂ કર્યા હતા.

આ વિચારો નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો ખજૂર ભાઈ એ પોતાના વિડીયો શેર કરતા જણાવ્યું કે અનંત અંબાણી તથા તેનો સમગ્ર પરિવાર જે કાર્ય કરી રહી છે તેને હું કલ્પના પણ કરી શકતો નથી ખરેખર તે ખૂબ જ ઉત્તમ કાર્ય છે અનંત અંબાણીને તેનો સમગ્ર પરિવાર જંગલનો વિસ્તાર કહેવાય છે આજના સમયમાં વન્યજીવોનું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે તેથી જ અંબાણી પરિવાર એ વન્યજીવની સંરક્ષણ તથા રક્ષણ બાબતે ખૂબ જ અનોખો વિચાર લોકો સમક્ષ રજૂ કર્યો છે જેથી કરીને આજના સમયમાં લોકો જાગૃત થઈ શકે છે વન્યજીવો પુનઃ વસવાટ કેન્દ્રની દેખરેખ હેઠળ 43 પ્રજાતિઓના 2000થી વધારે પ્રાણીઓ રહેલા છે અને તે જગ્યા 25,000 ચોરસ ફૂટમાં ફેલાયેલી છે.

જેથી કરીને તમામ પ્રાણીઓને પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા મળી શકે અને તે પોતાનું રક્ષણ મેળવી શકે છે આ વન બાગમાં પ્રાણીઓ માટે તમામ સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ બનાવવામાં આવી છે તેમની સાથે સાથે પ્રાણીઓને રહેવા માટેના ઘર પણ બનાવી દેવામાં આવ્યા છે આ સંસ્થા ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ વર્લ્ડ વાઇલ્ડ તરીકે જાણીતી છે લાઈફ ફંડ ફોર નેચર જેવી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી અને સંસ્થાઓ પ્રાણીઓના રક્ષણ બાબતે કાર્ય કરી રહી છે ખરેખર તે ખૂબ જ સરાહનીયા છે અંબાણી પરિવાર આટલા મોટા પદ પર હોવા છતાં પણ વન્યજીવોની રક્ષા કરે છે તે ખૂબ જ સારી વાત છે.

તે વાતથી હું ખૂબ જ ખુશ અને ગરબ અનુભવું છું ખજૂર ભાઈ સમગ્ર અંબાણી પરિવાર તથા અનંત અંબાણીના ખૂબ જ વખાણ કર્યા હતા. ખજૂર ભાઈ પણ પોતાના જીવનમાં અનેક પ્રાણીઓની રક્ષા કરે છે તેના અનેક વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરતા જોવા મળે છે ખજૂર ભાઈના આજના સમયમાં ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે ખજૂર ભાઈ તેના ચાહકોને હંમેશા પ્રેમ કરે છે તથા તેના ચાહકો પણ ખજૂર ભાઈને હંમેશા પોતાનો પ્રેમ તથા સાથ અને સહકાર આપે છે તેથી જ ખજૂર ભાઈ આજે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાના નામનો ડંકો વગાડી રહ્યા છે. તે દરેક ગુજરાતવાસીઓ માટે ખૂબ જ ગર્વની વાત છે તેમની સાથે સાથે આજે અનંત અંબાણીનું પણ નામ જોડાઈ ગયું છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *