|

ટીવી સીરીયલના લોકપ્રિય બનેલા આ કપલે લીધા છૂટાછેડા ત્રણ વર્ષના સંબંધોનો આવ્યો અંત જાણો શું છે સંપૂર્ણ કહાની

આજના સમયમાં ટીવી સીરીયલ ની દુનિયામાં અનેક કપલ અને જોડી લોકો વચ્ચે લોકપ્રિય બની છે અને જ્યારે જ્યારે કપલની વાત આવે ત્યારે સૌ લોકોને તેજસ્વી પ્રકાશ અને કરણ કુંદરા ની જોડી યાદ આવે છે. આ બંને લોકો છેલ્લા ત્રણ વર્ષની એકબીજાને ડેટ કરી રહ્યા છે.તેમના ચાહકો ને આ જોડી ખૂબ જ પસંદ આવે છે અને જ્યારે જ્યારે ટીવી સિરિયલમાં બંને લોકોને એકસાથે જોવે ત્યારે લોકો તેમના પર ખૂબ જ પ્રેમ વરસાવતા હોય છે.

આ બંને પણ એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને અનેક ફંક્શન અને પાર્ટીમાં એકસાથે જોવા મળે છે.પરંતુ છેલ્લા ઘણા મહિનાઓથી બંને વચ્ચે સંબંધોમાં અનેક અણ બનાવો ચાલી રહ્યા છે જેને લઈને તેમના ચાહકોએ પણ ખૂબ જ નારાજગી દર્શાવી હતી. પરંતુ હાલમાં વાયરલ થયેલી તસવીરો એ આ વાતની સ્પષ્ટતા કરી દીધી હતી.

આ તસવીરો શેર કરતા લખ્યું હતું કે તે બંને લોકો એકબીજાની સહમતિથી દૂર થયા છે. હાલમાં મળતી માહિતી અનુસાર બંને લોકોએ પોતાના ત્રણ વર્ષના પ્રેમ સંબંધનો અંત લાવી દીધો હતો પરંતુ અત્યાર સુધી બંને લોકોએ લોકો વચ્ચે જાહેરાત કરી ન હતી પરંતુ હાલમાં તેમના નજીકના સગા સંબંધી પાસેથી જાણવા મળ્યું કે તે બંને વચ્ચે ઘણા સમયથી અણ બનાવો ચાલી રહ્યા હતા કારણથી જ તેઓએ રાજી ખુશીથી એકબીજાની સહમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ હજુ સુધી આ વાત પર માત્ર અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કોઈ ખાસ સ્પષ્ટતા સામે આવી નથી.

આ કપલ પણ હજુ અનેક જગ્યાએ એક સાથે જોવા મળી રહ્યા છે આ કારણથી જ બંને લોકોને પાવર કપલ તરીકે ઓળખવામાં આવતા હતા. આ બંને લોકોએ કહ્યું હતું કે તેઓ હજુ દૂર થવા માંગતા નથી કારણકે અચાનક જ આ સમાચાર સાંભળતા તેમના ચાહકોનું દિલ તૂટી શકે છે તેથી અચાનક સમાચાર આપવા બિલકુલ અયોગ્ય છે આથી અમે હજુ સુધી અમારા બ્રેકઅપની જાહેરાત લોકો સુધી કરી નથી. તેથી અમારા ચાહકો નારાજ ના થાય. હજુ સુધી આ કપલ તરફથી બ્રેકઅપને લઈ કોઈ ખાસ સમાચાર સામે આવ્યા નથી.

કારણ કે થોડા સમય પહેલા બંને મુંબઈની એક શાનદાર હોટલમાં એક સાથે ડિનર ડેટ કરતાં જોવા મળ્યા હતા. તેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી આ બંનેને જોતા જરા પણ એવું લાગી રહ્યું ન હતું કે કોઈ અણબનાવ હોય. ઘણા ચાહકોએ આ માત્ર અફવા છે તેવું કહ્યું હતું તો અન્ય વ્યક્તિઓએ કહ્યું હતું કે આ વાત બિલકુલ સાચી છે પરંતુ તે લોકો બધા વચ્ચે પોતાની વાત રજૂ કરવા માંગતા નથી આ કારણથી જ હજુ સુધી તેમની પાસેથી કોઈ ખાસ સ્પષ્ટતા અથવા ખબર સામે આવી નથી. હાલમાં તો આ બ્રેકઅપ અંગેના સમાચાર લોકોની વચ્ચે ચર્ચાના વિષય બન્યા હતા જેમાં ચાહકો પોતાના અલગ અલગ પ્રતિસાદ અને મંતવ્ય આપી રહ્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *