આને કહેવાય સાદગી!! ચૂંટણીના માહોલ વચ્ચે વડાપ્રધાન મોદીએ ગુરુદ્વારામાં માથું નમાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા, સામાન્ય માણસની જેમ રોટલી બનાવી લોકોના દિલ જીતી લીધા

આને કહેવાય સાદગી!! ચૂંટણીના માહોલ વચ્ચે વડાપ્રધાન મોદીએ ગુરુદ્વારામાં માથું નમાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા, સામાન્ય માણસની જેમ રોટલી બનાવી લોકોના દિલ જીતી લીધા

હાલમાં સમગ્ર દેશભરમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. રાજકારણ સાથે જોડાયેલા તમામ પાર્ટીના નેતાઓ ચૂંટણીના કાર્યમાં વ્યસ્ત છે. આ માહોલ વચ્ચે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારના પ્રવાસે પહોંચ્યા હતા જ્યાં તેમને ભવ્ય પ્રચાર કર્યો હતો. આ સાથે સાથે ભારતના વડાપ્રધાન મોદી સાહેબ ક્યારે પણ સેવાનો અવસર ચૂકતા નથી આ જ કારણથી તેની લોકપ્રિયતામાં દિવસેને…