કષ્ટભંજન દેવ સાળંગપુર ધામના સાધુ સંતોએ અંબાજી મંદિરમાં મા અંબેના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા, પૂજા આરતી સાથે સંતો નું કરવામાં આવ્યું ભવ્ય સન્માન જુઓ વાયરલ સુંદર તસવીરો

કષ્ટભંજન દેવ સાળંગપુર ધામના સાધુ સંતોએ અંબાજી મંદિરમાં મા અંબેના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા, પૂજા આરતી સાથે સંતો નું કરવામાં આવ્યું ભવ્ય સન્માન જુઓ વાયરલ સુંદર તસવીરો

સમગ્ર ગુજરાતમાં હનુમાનજી મહારાજના અનેક ભવ્ય મંદિરો આવેલા છે તેમાં પણ આજના સમયમાં સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર દરેક લોકો માટે શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થાનું પ્રતિક બની ગયું છે. આ મંદિરમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શન કરવા માટે ખૂબ દૂર દૂરથી આવે છે. દાદા દરેક ભક્તોના કષ્ટને દૂર કરી તેમના જીવનમાં ભરપૂર ખુશી આપે છે….

સાળંગપુરમાં દાદાની 54 ફૂટ ઊંચી વિરાટ પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું…4 કિમી દૂરથી થશે દાદાના દર્શન

સાળંગપુરમાં દાદાની 54 ફૂટ ઊંચી વિરાટ પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું…4 કિમી દૂરથી થશે દાદાના દર્શન

સાળંગપુરને હવે કિંગ ઓફ સાળંગપુરના નામથી ઓળખાશે. 54 ફૂટની બોર્ઝની વિરાટ હનુમાનજી દાદાની મૂર્તિનું આજે 5 એપ્રિલના દિવસે અનાવરણ થશે. અનાવરણની સાથોસાથ ગુજરાતનું પ્રથમ નંબરનું એક સાથે 10 હજારથી લોકો ભોજન લઈ શકે તેવું આધુનિક ભોજનાલયનું હનુમાન જયંતિના દિવસે દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન થશે. તો સંસ્થાના વડા પરમ પૂજ્ય 1008 રાકેશ પ્રકાશ દાસજીના…