સુરત કોડ સાઇન મલ્ટીમીડિયા ઇન્સ્ટિટયૂટના ઓનર અભિષેકભાઈ સોનાણીએ પોતાના 23માં જન્મદિવસે 23 વૃક્ષો વાવી અનોખો દાખલો પૂરો પાડ્યો
આજના સમયમાં વધતા જતા પ્રદૂષણને ધ્યાનમાં લઇ વધારે વૃક્ષો ઉગાડવા ભવિષ્યના સમય માટે ખૂબ જ જરૂરી બની ગયા છે આ કારણથી જ દેશમાં અલગ અલગ જગ્યાએ વૃક્ષારોપણનું લોકોને મહત્વ સમજાવી વૃક્ષોનું વાવેતર શરૂ કરવામાં આવ્યું છે. આજના સ્વાર્થી લોકો પોતાના સ્વાર્થ માટે વૃક્ષો કાપી રહ્યા છે આ કારણથી જ દિવસેને દિવસે વરસાદનું પ્રમાણ ઘટી રહ્યું…