અંબિકા નિકેતન મંદિર ટ્રસ્ટ કરવા લાગ્યું વસૂલી : 100 રૂપિયા આપો અંબે માતાના લાઈનમાં ઉભા રહ્યા વગર સીધા દર્શન કરો…

અંબિકા નિકેતન મંદિર ટ્રસ્ટ કરવા લાગ્યું વસૂલી : 100 રૂપિયા આપો અંબે માતાના લાઈનમાં ઉભા રહ્યા વગર સીધા દર્શન કરો…

કહેવાય છે ભગવાનના દર્શન કરવાથી ભક્તોના દુઃખ દૂર થાય છે. પરંતુ ભગવાનના મંદિરોનો વહીવટ કરતા કહેવાતા ભક્તો હવે વેપારી બની ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અત્યારે ચેત્ર નવરાત્રી ચાલી રહી છે અને માતાજીના મંદિર પર ખૂબ જ ભીડ જોવા મળે છે. ત્યારે સુરતનું અંબિકા નિકેતન ટ્રસ્ટ સંચાલિત અંબાજી મંદિર એવી સ્કીમ લાગ્યું છે જે…