વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ સ્વામી દયાનંદ ગિરીના આશ્રમની મુલાકાત લીધી
તમે ભગવાન માં માનો છો? ભગવાન, ઈશ્વર, ખુદા, ,ગુરુ હા, તે બધા અલગ અલગ રીતે માને છે. પરંતુ વિરાટ કોહલીમાં ઘણો વિશ્વાસ છે. અને વિરાટ કોહલી હાલ ઉત્તરાખંડના પ્રવાસે છે. અનુષ્કા કે તેઓ સાથે છે અને કોહલી દયાનંદ સ્વામીની સમાધિ પર ગયા હતા. જ્યાં તેણે પ્રણામ કર્યા. નમસ્કારની સાથે તેમણે ત્યાં અદ્વિતીય એવા સંતો માટે…