મેઘરાજાનું ધરતી પર આગમન
|

મેઘરાજાનું ધરતી પર આગમન

આપણા ભારત દેશને મુખ્યત્વે ત્રણ ઋતુ મળેલી છે જેમાં શિયાળો ઉનાળો તથા ચોમાસાનો સમાવેશ થાય છે. તેમાં પણ ઉનાળા બાદ આવતી ઋતુ એટલે કે ચોમાસું ખરેખર ચોમાસાનું વાતાવરણ ખૂબ જ સુંદર અને અરમણીય હોય છે. લોકો ચોમાસા આવતા ની સાથે જ પહેલા વરસાદની રાહ જોતા હોય છે. જેમાં મુખ્યત્વે ખેડૂતો પણ રાહ જોતા જોવા મળે…