ખેડૂત ભીખાભાઈ પટેલે પોતાના પુત્રની લગ્નની કંકોત્રીમાં એવો સંદેશ લખાવ્યો કે મોદી પણ ખુશ થઈ જશે જુઓ શું છે કંકોત્રીમાં ખાસ
હાલના સમયમાં દરેક લોકો પોતાના લગ્નને ખાસ બનાવવા ઈચ્છતા હોય છે આવા સમયમાં લગ્નની સાથે સાથે લગ્ન કંકોત્રી પણ ખૂબ જ અનોખી અને આકર્ષક હોય છે લગ્નની ચર્ચા કરતા વધારે લગ્નની કંકોત્રી ખૂબ ધૂમ મચાવતી હોય છે. કંકોત્રીમાં ઘણા લોકો એવા સંદેશ લખાવતા હોય છે કે જે દરેક લોકોને પ્રેરણા આપતા હોય છે. આવી જ…