અનંત રાધિકાની પાર્ટીમાં હાજર રહ્યા ગુજરાતના સિંગર “ભૂમિ ત્રિવેદી” અલગ અલગ ડીશનો માણ્યો સ્વાદ લગ્નનો સુંદર નજારો કર્યો શેર જુઓ ખાસ વિડિયો
12 જુલાઈ 2024 અનંત અને રાધિકાના લગ્ન બાદ અંબાણી પરિવાર તરફથી નવ દંપતિ ના આશીર્વાદ આપવા માટે સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાધુ સંતો સહિત તમામ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તમામ લોકોની હાજરીથી વાતાવરણ પવિત્ર અને ધાર્મિક બની ગયું હતું. ખરેખર આટલા મોટા પદ પર હોવા છતાં પણ અંબાણી પરિવાર…