શ્રીકૃષ્ણના જન્મોત્સવ નો પર્વ એટલે જન્માષ્ટમી 
| |

શ્રીકૃષ્ણના જન્મોત્સવ નો પર્વ એટલે જન્માષ્ટમી 

આપણે સૌ લોકો ભગવાનના જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવતા હોઈએ છીએ. તેમાં પણ શ્રાવણ વદ આઠમના દિવસે આપણે જન્માષ્ટમી ઉજવીએ છીએ કારણ કે તે દિવસે ભગવાન વિષ્ણુના અવતાર એટલે કે શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો. સમગ્ર ભારત ભર માં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે તમામ મંદિરોમાં તથા શ્રીકૃષ્ણ ના ધાર્મિક…