500 વર્ષ બાદ અયોધ્યા ખાતે ઉજવાશે ભવ્ય રામ જન્મોત્સવ સમગ્ર અયોધ્યાને સ્વર્ગ કરતાં વિશેષ લાઈટ અને દિવડાઓ થી શણગારવામાં આવ્યું તસવીરો જોઈ તમે પણ જય શ્રી રામ બોલી ઉઠશો
સમગ્ર ભારત દેશમાં રામનવમી નો તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે પરંતુ આ વર્ષે રામનવમી નો તહેવાર સમગ્ર ભારતવાસીઓ માટે ખૂબ જ ખાસ અને અનમોલ છે કારણ કે 500 વર્ષ બાદ પ્રથમ વાર પાવન અયોધ્યા ધામમાં ભગવાન શ્રીરામનો ખૂબ જ ધામધૂમથી જન્મોત્સવ ઉજવવામાં આવશે. આપને સૌ લોકો જાણીએ છીએ કે 22 જાન્યુઆરીના રોજ સમગ્ર…