બોલીવુડની આ જાણીતી અભિનેત્રીએ સાળંગપુરમાં હનુમાન દાદાના મંદિરમાં માથું ટેકવ્યું અને કહ્યું.. “ગુજરાતના લોકો…”

બોલીવુડની આ જાણીતી અભિનેત્રીએ સાળંગપુરમાં હનુમાન દાદાના મંદિરમાં માથું ટેકવ્યું અને કહ્યું.. “ગુજરાતના લોકો…”

તાજેતરના સમયમાં ગુજરાત બોલિવૂડ સેલિબ્રિટીઓ માટે લોકપ્રિય સ્થળ બની ગયું છે. સુંદર રાજ્યએ ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓને આકર્ષ્યા છે જેઓ ક્યાં તો ફરવા અથવા શૂટિંગ માટે આવ્યા છે. સૌથી તાજેતરની મુલાકાતોમાંની એક માધુરી દીક્ષિતની હતી, જેણે પાવાગઢમાં મા મહાકાલી માતાની મુલાકાત લીધી હતી. તેણીના ચાહકો તેણીને જોવા માટે ઉત્સાહિત હતા અને તેમાંથી ઘણા મંદિરમાં ઉમટી…

સાળંગપુર હનુમાનજી મંદિરનો ઇતિહાસ ગોપાલાનંદ સ્વામી સાથે જોડાયેલો છે – જાણો રસપ્રદ કહાની

સાળંગપુર હનુમાનજી મંદિરનો ઇતિહાસ ગોપાલાનંદ સ્વામી સાથે જોડાયેલો છે – જાણો રસપ્રદ કહાની

ગુજરાતનું પ્રખ્યાત હનુમાન દાદા નું મંદિરે જે સાળંગપુર ધામ આવેલું છે. જ્યાં લોકોની બધી મુશ્કેલી કે દુઃખો દૂર થાય છે. સાળંગપુરધામ બોટાદ જિલ્લામાં આવેલું છે જ્યાં કષ્ટભંજન હનુમાનજીની મૂર્તિ છે જે વિક્રમ સવંત 1905માં સ્વામિનારાયણ સંત ગોપાલાનંદ સ્વામી દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. સાળંગપુરમાં આવેલું હનુમાનદાદાના મંદિરની વધુ વાત કરીએ તો મંદિરમાં 25 ફૂટ પહોળો…