કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનાને કારણે છ જેટલા મુસાફરોના જીવ જોખમમાં મુકાયા, વાયરલ વિડીયો ના દ્રશ્યો તમને ધ્રુજાવી દેશે

કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનાને કારણે છ જેટલા મુસાફરોના જીવ જોખમમાં મુકાયા, વાયરલ વિડીયો ના દ્રશ્યો તમને ધ્રુજાવી દેશે

આપણા ભારત દેશમાં ચારધામની યાત્રાનું અનેરૂ મહત્વ છે આ યાત્રા માટે અનેક ભક્તો હાલમાં ખૂબ મોટી સંખ્યામાં જઈ રહ્યા છે. પરંતુ આ દરમિયાન ચારધામની યાત્રામાં અનેક અવ્યવસ્થાના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જેને કારણે આવનારા સમયમાં ચારધામની યાત્રાએ જનારા ભક્તોમાં પણ ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. આ સમય વચ્ચે વધુ…