રાત પડતાં જ ચોટીલા ડુંગર ખાલી કેમ કરી દેવામાં આવે છે ? લોકો ત્યાં કેમ રોકાઈ શકતા નથી ? – જાણો આ મંદિર નું ચોંકાવનારું રહસ્ય

રાત પડતાં જ ચોટીલા ડુંગર ખાલી કેમ કરી દેવામાં આવે છે ? લોકો ત્યાં કેમ રોકાઈ શકતા નથી ? – જાણો આ મંદિર નું ચોંકાવનારું રહસ્ય

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું ચોટીલા ધામ તમે ગયા જ હશો. અહીં 64 જોગાણી માના એક અવતાર એવા ચામુંડા માં બિરાજમાન છે. 1173 ફૂટ ઊંચાઈ પર બિરાજિત ચામુંડા માં હિન્દુ ના કુળદેવી પણ છે. પૂનમના દિવસે અહીંયા પગ મુકવાની પણ જગ્યા હોતી નથી. આખા ગુજરાતમાં દૂર દૂરથી લોકો માતાના દર્શન કરવા માટે ચોટીલા આવે છે. આ ડુંગર…

જાનકી બોડીવાલાએ “છેલ્લો દિવસ” ફિલ્મથી શરૂઆત કરી અને અત્યારે…જાણો કહાની

જાનકી બોડીવાલાએ “છેલ્લો દિવસ” ફિલ્મથી શરૂઆત કરી અને અત્યારે…જાણો કહાની

ગુજરાતી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીનો જન્મ 30 ઓક્ટોબર 1955ના રોજ અમદાવાદમાં થયો હતો. તે હિન્દુ પરિવારમાંથી આવે છે અને તેના માતા-પિતા ભરત બોડીવાલા અને કાશ્મીરા બોડીવાલા છે. તેને ધ્રુપદ નામનો એક ભાઈ છે. જ્યારે તેની બહેનનું નામ નિકિતા બોડીવાલા છે. નિકિતા બોડીવાલાએ અમદાવાદની એમકે સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તે પછી તે ગાંધીનગર…