ભાવનગરના આ રાજકુમારના ફોટા જોઈને મોટા મોટા અભિનેતાને પણ ભૂલી જશો
|

ભાવનગરના આ રાજકુમારના ફોટા જોઈને મોટા મોટા અભિનેતાને પણ ભૂલી જશો

સૌરાષ્ટ્ર અને ગુજરાત સહિત દેશમાં પ્રગતિ અને વિકાસમાં ભાવનગરના રજવાડા નું એક આગવું સ્થાન છે. અખંડ ભારત માટે દેશને પ્રથમ રજવાડું સ્વપ્નના ભાવનગર હતું. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પોતાનું પ્રથમ રજવાડું દેશની લોકશાહી માટે અખંડ ભારતના હેતુથી દેશની સરકાર રચવા માટે સોંપી દીધું હતું. ભાવનગર શહેર વિશે જો વધારે વાત કરીએ તો ભાવનગર શહેર દરિયાકાંઠે આવેલું…