ભાવનગરના કાળીયાબીટ વાળા માં મેલડીના દર્શન માત્રથી લોકોના દુઃખ થાય છે દૂર, જાણો મંદિરનો ઇતિહાસ

ભાવનગરના કાળીયાબીટ વાળા માં મેલડીના દર્શન માત્રથી લોકોના દુઃખ થાય છે દૂર, જાણો મંદિરનો ઇતિહાસ

સમગ્ર ગુજરાત રાજ્યમાં દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. તેમની વચ્ચે ઘણા ચમત્કારી મંદિરો પણ છે. જ્યાં દેવી-દેવતાઓના વાસ્તવિક સ્વરૂપો પણ જોવા મળે છે. તો આજે આપણે મેલડીના એક ચમત્કારિક મંદિર વિશે વાત કરવાના છીએ. તમને જણાવી દઈએ કે આ મંદિર ભાવનગરના કાલિયાબીટમાં આવેલું છે. મેલડીનું આ મંદિર ઘણા વર્ષો જૂનું છે. મંદિર વિશે વિગતે વાત કરીએ…