કળિયુગ ની મીરા એ ભગવાન શ્રીકૃષ્ણ સાથે સાત ફેરા ફરી કર્યા લગ્ન પરિવારજનો એ ભગવાન શ્રીકૃષ્ણને બનાવ્યા જમાઈ જુઓ વાયરલ તસવીરો
આપણે સૌ લોકોએ ભગવાન શ્રીકૃષ્ણની પરમ ભક્ત મીરાબાઈની અનેક કથાઓ તો સાંભળી જશે મીરાબાઈએ ભગવાન શ્રીકૃષ્ણના પ્રેમમાં ખૂબ જ લીન હતી અને તેની દિનરાત ભક્તિ કરતી હતી. મીરાબાઈ એ ભગવાન શ્રીકૃષ્ણને પોતાનું સર્વસ્વ માનતી હતી પરંતુ આ કળિયુગમાં પણ હજુ મીરાબાઈ જોવા મળે છે તેમનું ઉત્તમ ઉદાહરણ ઉત્તર પ્રદેશના ઓરૈયામાંથી સામે આવ્યું છે જેમણે મીરાબાઈની…