કેદારનાથમાં રીલ્સ બનાવતા 84 લોકો સામે કરી કડક કાર્યવાહી, જાણો કેટલી રકમનો આપવો પડશે દંડ
આજના યુવાનો સોશિયલ મીડિયા ના માધ્યમ દ્વારા રીલ બનાવી ફેમસ થતા હોય છે. આજે ફરવા લાયક સ્થળોથી લઈ ધાર્મિક સ્થળોમાં પણ અનેક લોકો માત્ર રીલ બનાવતા જોવા મળે છે.આ ક્રેઝ ને ધ્યાનમાં લઇ કેદારનાથ મંદિર પરિસરમાં રીલ બનાવવા પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અત્યાર સુધી રીલ બનાવવા પર મંદિરના ટ્રસ્ટ દ્વારા કડક કાર્યવાહી કરી…