કેદારનાથમાં રીલ્સ બનાવતા 84 લોકો સામે કરી કડક કાર્યવાહી, જાણો કેટલી રકમનો આપવો પડશે દંડ
|

કેદારનાથમાં રીલ્સ બનાવતા 84 લોકો સામે કરી કડક કાર્યવાહી, જાણો કેટલી રકમનો આપવો પડશે દંડ

આજના યુવાનો સોશિયલ મીડિયા ના માધ્યમ દ્વારા રીલ બનાવી ફેમસ થતા હોય છે. આજે ફરવા લાયક સ્થળોથી લઈ ધાર્મિક સ્થળોમાં પણ અનેક લોકો માત્ર રીલ બનાવતા જોવા મળે છે.આ ક્રેઝ ને ધ્યાનમાં લઇ કેદારનાથ મંદિર પરિસરમાં રીલ બનાવવા પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અત્યાર સુધી રીલ બનાવવા પર મંદિરના ટ્રસ્ટ દ્વારા કડક કાર્યવાહી કરી…

વિધિ વિધાન સાથે ખુલ્યા કેદારનાથના દ્વાર – હજારો શ્રદ્ધાળુઓની જયજયકારથી ગુંજી ઉઠ્યું કેદારનાથ ધામ

વિધિ વિધાન સાથે ખુલ્યા કેદારનાથના દ્વાર – હજારો શ્રદ્ધાળુઓની જયજયકારથી ગુંજી ઉઠ્યું કેદારનાથ ધામ

કેદારનાથ ધામના દ્વાર મંગળવારે પૂર્ણ વિધિ સાથે ખોલવામાં આવ્યા હતા. બાબા કેદાર આગામી છ મહિના સુધી તેમના ધામમાંથી ભક્તોને દર્શન આપશે. ભારે હિમવર્ષા વચ્ચે કેદારનાથ ધામમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ઉત્તરાખંડમાં પ્રસિદ્ધ ધાર્મિક યાત્રા આ સાથે ઔપચારિક રીતે શરૂ થઈ. ભૂતકાળમાં ભારે હિમવર્ષાના કારણે અહીં અનેક ફૂટ બરફ જમા થયો છે. આ હોવા છતાં, મંગળવારે…