લોક સેવક ખજૂર ભાઈએ ચાર ધામની યાત્રા કરવાની ના પાડી જાણો શું છે કારણ
થોડા સમય પહેલા જ ભારતમાં આવેલા પવિત્ર ધામ એટલે કે કેદારનાથ અને બદ્રીનાથના દ્વાર ખુલતા ને સાથે જ ભક્તોની આતુરતાનો અંત આવ્યો હતો સાથે સાથે ચારધામની યાત્રાનો પ્રારંભ થયો હતો. પરંતુ આ માહોલ વચ્ચે ગુજરાતના લોક સેવક ખજૂર ભાઈએ એક મહિના માટે ચારધામની યાત્રા ન કરવા માટે સૂચવ્યું છે. ખજૂર ભાઈ હાલમાં અમેરિકાના પ્રવાસ પર…