લોક સેવક ખજૂર ભાઈએ ચાર ધામની યાત્રા કરવાની ના પાડી જાણો શું છે કારણ
|

લોક સેવક ખજૂર ભાઈએ ચાર ધામની યાત્રા કરવાની ના પાડી જાણો શું છે કારણ

થોડા સમય પહેલા જ ભારતમાં આવેલા પવિત્ર ધામ એટલે કે કેદારનાથ અને બદ્રીનાથના દ્વાર ખુલતા ને સાથે જ ભક્તોની આતુરતાનો અંત આવ્યો હતો સાથે સાથે ચારધામની યાત્રાનો પ્રારંભ થયો હતો. પરંતુ આ માહોલ વચ્ચે ગુજરાતના લોક સેવક ખજૂર ભાઈએ એક મહિના માટે ચારધામની યાત્રા ન કરવા માટે સૂચવ્યું છે. ખજૂર ભાઈ હાલમાં અમેરિકાના પ્રવાસ પર…

આવી સેવા તો ખજૂર ભાઈ જ કરી શકે!! જે વૃદ્ધ માજી નું ગામ ના લોકો મોં જોવા રાજી નહોતા તેનું ખજૂર ભાઈ એ બનાવ્યું ઘર સમગ્ર લેખ વાંચી તમારી આંખોમાંથી આંસુ નીકળી જશે

આવી સેવા તો ખજૂર ભાઈ જ કરી શકે!! જે વૃદ્ધ માજી નું ગામ ના લોકો મોં જોવા રાજી નહોતા તેનું ખજૂર ભાઈ એ બનાવ્યું ઘર સમગ્ર લેખ વાંચી તમારી આંખોમાંથી આંસુ નીકળી જશે

આપ સૌ લોકો લોક સેવક ખજૂર ભાઈને તો ઓળખતા જશો. આજે ખજૂર ભાઈએ અનેક લોકોના દુઃખને દૂર કરી તેના જીવનમાં એક નવી ખુશી ઉમેરી દીધી છે. ખજૂર ભાઈ અવારનવાર અનેક લોકોની સેવા કરતા હોય છે જેના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થતા હોય છે. જેમાં તેના ચાહકો ખૂબ લાઈક અને કોમેન્ટ કરી ખજૂર ભાઈને…

ખજૂર ભાઈએ મહેસાણાના ગામમાં મજૂરો સાથે હોળી ધુળેટી ની મજા માણી રંગ ગુલાલ અને પાણી સાથે એવી હોળી રમ્યા કે….

ખજૂર ભાઈએ મહેસાણાના ગામમાં મજૂરો સાથે હોળી ધુળેટી ની મજા માણી રંગ ગુલાલ અને પાણી સાથે એવી હોળી રમ્યા કે….

આપ સૌ લોકો સમાજસેવક તરીકે જાણીતા ખજૂર ભાઈને તો ઓળખતા જશો ખજૂર ભાઈ અત્યાર સુધી લાખો બે ઘર પરિવારને ઘર બનાવી આપ્યા છે તથા તેના જીવનમાં એક નવી રોનક ઉમેરી દીધી છે. ખજૂર ભાઈ હંમેશા લોક સેવાના કાર્યોમાં આગળ રહે છે. તે અવારનવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં સેવા કાર્યને લઈ અનેક વિડીયો તથા પોસ્ટ શેર…

મહેમાનગતિ હોય તો આવી ખજૂર ભાઈનું ગમન સાંથલ અને રબારી સમાજ દ્વારા ઢોલ નગારા સાથે થયું ભવ્ય સ્વાગત ગમન સાંથલ સાથે ભોજન અને ઘોડે સવારી નો આનંદ માણ્યો જુઓ વિડિયો

મહેમાનગતિ હોય તો આવી ખજૂર ભાઈનું ગમન સાંથલ અને રબારી સમાજ દ્વારા ઢોલ નગારા સાથે થયું ભવ્ય સ્વાગત ગમન સાંથલ સાથે ભોજન અને ઘોડે સવારી નો આનંદ માણ્યો જુઓ વિડિયો

આપ સૌ લોકો ખજૂર ભાઈને તો ઓળખતા જશો ખજૂર ભાઈ ઉર્ફે નિતીન જાની આજે દરેક લોકોની મદદ કરવા માટે હંમેશા તૈયાર રહે છે. તેઓ હંમેશા સત્કાર્યો કરતા રહે છે તથા તેને અત્યાર સુધી અનેક લોકોને ઘર બનાવી દીધા છે તથા તેમની મદદ કરી છે. ખજૂર ભાઈ ને આજે લોકોએ લોકસેવકનું બિરુદ આપી દીધું છે. હાલમાં…

ખરા અર્થમાં પશુ પ્રેમી તો ખજૂરભાઈ જ છે મૂંગા પ્રાણીઓ માટે એવું કાર્ય કર્યું કે તમે વખાણ કરતા રહી જશો…..

ખરા અર્થમાં પશુ પ્રેમી તો ખજૂરભાઈ જ છે મૂંગા પ્રાણીઓ માટે એવું કાર્ય કર્યું કે તમે વખાણ કરતા રહી જશો…..

આપ સૌ લોકો ગરીબોના મસિહા તરીકે જાણીતા ખજૂર ભાઈ ઉર્ફે નિતીન જાનીને તો ઓળખતા જશો તેઓ હંમેશા સત્કાર્યો સાથે જોડાયેલા રહે છે તથા તેમણે અત્યાર સુધી અનેક ગરીબોને તથા જરૂરિયાતમંદ લોકોને મદદ કરી છે ખજૂર ભાઈ આજે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકસેવાનો ડંકો વગાડી રહ્યા છે. તેમને પોતાના જીવનમાં અનેક સંઘર્ષો કર્યા…

ખજૂર ભાઈએ લગ્ન બાદ પોતાની પત્ની મીનાક્ષી દવે સાથે કરાવ્યું આકર્ષક ફોટોશૂટ મીનાક્ષી દવે એ ખજૂરભાઈ વિશે એવું કહ્યું કે….

ખજૂર ભાઈએ લગ્ન બાદ પોતાની પત્ની મીનાક્ષી દવે સાથે કરાવ્યું આકર્ષક ફોટોશૂટ મીનાક્ષી દવે એ ખજૂરભાઈ વિશે એવું કહ્યું કે….

ગરીબોના મસીહા તરીકે જાણીતા થયેલા ખજૂર ભાઈ હંમેશા સત્કાર્યો સાથે જોડાયેલા રહે છે તેણે અનેક ગરીબોના ઘર તથા તેના જીવનમાં એક નવી રોનક તથા ઉમ્મીદ લાવ્યા છે. ખજૂર ભાઈના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે ખજૂર ભાઈ હંમેશા પોતાના કાર્યો ના વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા જોવા મળે છે. જેમાં તેના ચાહકો મોટી સંખ્યામાં…

ખજૂર ભાઈ ના જીવન સાથે જોડાયેલું છે એક અનોખું મંદિર, તમે આ મંદિર વિશે પહેલા ક્યારેય નહીં સાંભળ્યું હોય

ખજૂર ભાઈ ના જીવન સાથે જોડાયેલું છે એક અનોખું મંદિર, તમે આ મંદિર વિશે પહેલા ક્યારેય નહીં સાંભળ્યું હોય

અહીં કોઈ ભાગ્ય જેવું હશે કે જેણે ખજૂર ભાઈ ને જોયા નહીં હોય ખજૂર ભાઈને આજે લોકો ધરતી પરના ભગવાન તરીકે ઓળખે છે. ખજૂર ભાઈ હંમેશા ગરીબોની સેવા કરવા માટે આગળ રહે છે જેથી તે લોકો તેમને ખૂબ જ પ્રેમ કરે છે. આપને સૌ લોકો જાણીએ છીએ કે ખજૂર ભાઈ હાલમાં જ લગ્નના બંધનમાં બંધાયા…

વિધવા મહિલા માટે ખજુર ભાઈએ એવુ કામ કર્યું કે જાણીને તમને પણ ગર્વ થશે… જુઓ વિડિયો

વિધવા મહિલા માટે ખજુર ભાઈએ એવુ કામ કર્યું કે જાણીને તમને પણ ગર્વ થશે… જુઓ વિડિયો

ગયા વર્ષે, ગુજરાતમાં ચક્રવાત દરમિયાન, દૂરના ગામડાઓમાં ઘણા મકાનો ધરાશાયી થયા હતા. પરંતુ આ તબાહી વચ્ચે ‘ગુજરાતનું સોનું’ તરીકે ઓળખાતા ખજુરભાઈ નામના વ્યક્તિ જરૂરિયાતમંદોની મદદ માટે આગળ આવ્યા. ત્યારથી ખજુરભાઈ પોતાના સમાજની અથાક સેવા કરી રહ્યા છે. તમે અત્યાર સુધીમાં ખજુરભાઈ વિશે સાંભળ્યું જ હશે – તેમને ઘણીવાર “ગુજરાતના મસીહા” તરીકે ઓળખવામાં આવે છે. ખજુરભાઈએ…

ખજુર ભાઈ દ્વારા ગુજરાતનું પહેલું એવું ગામ જ્યાં AC વાળું જાહેર શૌચાલય બન્યું… જુઓ વિડીયો

ખજુર ભાઈ દ્વારા ગુજરાતનું પહેલું એવું ગામ જ્યાં AC વાળું જાહેર શૌચાલય બન્યું… જુઓ વિડીયો

નીતિન જાની તરીકે જાણીતા ખજુરભાઈએ તેમના દયાળુ અને સેવાભાવી સ્વભાવથી ગુજરાતમાં લોકોના દિલ જીતી લીધા છે. તેમણે ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામમાં અનોખું શૌચાલય બનાવીને પ્રશંસનીય કાર્ય કર્યું છે. આ શૌચાલયને સરકાર તરફથી 50% ગ્રાન્ટ મળી છે અને બાકીનો 50% સરપંચ દ્વારા ખર્ચવામાં આવે છે. આ પ્રોજેક્ટમાં કુલ 6 લાખ રૂપિયાનું રોકાણ કરવામાં…

ચટપટી કોમેડી થી પ્રખીયાત થનાર “નીતિન જાની” એટલે કે “ખજુર ભાઈ” નું હાઈ ફાઈ ઘર…તસવીરો જોઇને આંખો પહોળી થઇ જશે

ચટપટી કોમેડી થી પ્રખીયાત થનાર “નીતિન જાની” એટલે કે “ખજુર ભાઈ” નું હાઈ ફાઈ ઘર…તસવીરો જોઇને આંખો પહોળી થઇ જશે

સોશિયલ મીડિયા પર શરૂઆતમાં ખજૂર ભાઈ તરીકે પ્રખ્યાત નીતિન જાનીએ એટલી સેવા કરી છે કે લોકો તેને ભગવાન માની રહ્યા છે. એક સમય હતો જ્યારે નીતિન જાનીને લોકો ખજૂર તરીકે ઓળખતા હતા. પરંતુ હવે લોકો તેની મદદ કરીને વધારે પ્રખ્યાત કર્યો છે. સૌરાષ્ટ્રમાં જ્યારે વાવાઝોડું આવ્યું હતું ત્યારે હજારો લોકોના ઘર તબાહ થઈ ગયા હતા….