ભગવાન શ્રીરામના વંશજો હજુ પણ જીવે છે આ પ્રદેશમાં જાણો શું છે સંપૂર્ણ સત્ય
આજના સમયમાં પણ જ્યારે મર્યાદા શબ્દ આવે ત્યારે આપણને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામને યાદ આવે છે ભગવાન વિષ્ણુ એ ભગવાન શ્રીરામના રૂપમાં પૃથ્વી પર અવતાર લીધો હતો. ભગવાન શ્રી રામે પોતાના જીવનમાં અનેક પ્રસંગોથી માનવીના જીવનમાં એક નવી પ્રેરણા આપી છે. જેથી આજે પણ લોકો ભગવાન શ્રીરામને યાદ કરે છે. પરંતુ આજના સમયમાં પણ ભગવાન…