અનંત રાધિકાના લગ્ન બાદ હવે આ ખાસ જગ્યા પર યોજાશે ખૂબ જ શાનદાર સેલિબ્રેશન, અંબાણી પરિવારની નવા ફંકશન માટેની તૈયારીઓ શરૂ જુઓ શું છે આ ઉજવણીમાં ખાસ
અનંત અને રાધિકાના લગ્ન 12 જુલાઈ 2024 ના પવિત્ર પાવન દિવસે મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે આયોજિત કરવામાં આવ્યા હતા. આ ખાસ લગ્ન પ્રસંગ નિમિત્તે અંબાણી પરિવાર અને મર્ચન્ટ પરિવાર સહિત બોલીવુડ હોલીવુડના સેલિબ્રિટી પણ હાજર રહ્યા હતા ખરેખર આ લગ્ન પ્રસંગ માત્ર ભારત દેશ માટે નહીં પરંતુ સમગ્ર દુનિયા માટે ખૂબ જ યાદગાર બની…