માતાજીની ધજા ચડાવવા આવેલા પાટણના શ્રદ્ધાળુને મધમાખીના ડંખને કારણે મળ્યુ દર્દનાક મોત

માતાજીની ધજા ચડાવવા આવેલા પાટણના શ્રદ્ધાળુને મધમાખીના ડંખને કારણે મળ્યુ દર્દનાક મોત

હાલ સમગ્ર દેશભરમાં ઉનાળા ની રજાઓ શરૂ થઈ ચૂકી છે ત્યારે અનેક લોકો પોતાના પરિવાર સાથે તીર્થસ્થાનો કે ફરવા લાયક જગ્યા પર પોતાની રજા વિતાવવા માટે પરિવાર સાથે જતા હોય છે પરંતુ ઘણીવાર આ જ સફળ તેમના માટે અંતિમ સફર બની જતી હોય છે આવી જ એક ઘટના તાજેતરમાં સામે આવી છે. પાટણ શહેરના લીમ્બચ…