સુરાપુરા ધામ ભોળાદ ખાતે પધાર્યા લોક સાહિત્યકાર માયાભાઈ આહીર.. દાનભા બાપુ ને હાર તથા શાલ ઓઢાડી કર્યું સન્માન જુઓ સુંદર તસવીરો

સુરાપુરા ધામ ભોળાદ ખાતે પધાર્યા લોક સાહિત્યકાર માયાભાઈ આહીર.. દાનભા બાપુ ને હાર તથા શાલ ઓઢાડી કર્યું સન્માન જુઓ સુંદર તસવીરો

આપ સૌ લોકો સુરાપુરા ધામ ભોળાદ વિશે સાંભળ્યું જ હશે. આ ધામ આજે શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા નું પ્રતીક બની ગયું છે સુરાપુરા ધામ ભોળાદ સાથે વીર રાજાજી તથા તેજાજી દાદા ની શૂરવીર ગાથા જોડાયેલી છે આ ધામમાં આજે આવા કળિયુગમાં હાજરાહજૂર વીર રાજાજી તથા તેજાજી દાદાની પૂજા કરવામાં આવે છે દાદાના દર્શન કરવા માટે…

લગ્નમાં દીકરીને વિદાય આપતા કલાકાર માયાભાઈ આહિરની આંખમાંથી આંસુ આવી ગયા – જુઓ ખાસ તસવીરો

લગ્નમાં દીકરીને વિદાય આપતા કલાકાર માયાભાઈ આહિરની આંખમાંથી આંસુ આવી ગયા – જુઓ ખાસ તસવીરો

માયાભાઈ આહીર : એક પ્રખ્યાત ડાયરા કલાકાર છે. ગુજરાત તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને પ્રતિભાશાળી કલાકારો માટે જાણીતું છે. આ કલાકારોમાં માયાભાઈ આહીર જાણીતા ડાયરા કલાકાર છે. જેણે ગુજરાતમાં જ નહીં વિદેશમાં પણ પોતાનું નામ બનાવ્યું છે. તેણે પોતાના વિનોદી અને રમૂજી અભિનયથી દર્શકોનું મનોરંજન કર્યું છે અને તેના ચાહકોના દિલ જીતી લીધા છે. થોડા…

કરોડો રૂપિયા ની કમાણી હોવા છતાં માયાભાઈ આહીર જીવે છે સાદગી ભર્યું જીવન…જુઓ ખાસ તસવીરો

કરોડો રૂપિયા ની કમાણી હોવા છતાં માયાભાઈ આહીર જીવે છે સાદગી ભર્યું જીવન…જુઓ ખાસ તસવીરો

મિત્રો માયાભાઈ બધા જ જાણતા જશે તે એક લોક સાહિત્ય અને કોમેડી કિંગ કહેવાય છે. માયાભાઈ આહીર વિશે વધારે વાત કરીએ તો તેની સફળતા પાસે તેને ખૂબ જ સંઘર્ષ કર્યો છે. માયાભાઈ આહીર ને ભગવાનને ઘણું બધું આપ્યું છે તો પણ તે હાલ પોતાનું જીવન સાદગી ભર્યું જીવન જીવી રહ્યા છે. માયાભાઈ આહીર ના સંઘર્ષ…

માયાભાઇ આહીર ના દીકરા પાસે છે આલીશાન કાર નો ખજાનો… જુઓ તસવીરો

માયાભાઇ આહીર ના દીકરા પાસે છે આલીશાન કાર નો ખજાનો… જુઓ તસવીરો

ઘણા લોકો શરૂઆતથી બનાવે છે અને તેમના જીવનમાં ખૂબ આગળ વધે છે. તેમાં ગુજરાતી લોકસાહિત્યકાર માયાભાઈ આહીરનો પણ સમાવેશ થાય છે. એક સમયે માયાભાઈની હાલત પણ ખૂબ જ ખરાબ હતી. પરંતુ માયાભાઈએ પોતાની કલાત્મક કુશળતાથી સૌના દિલ જીતી લીધા. આજે માયાભાઈ પણ ગુજરાતના સૌથી લોકપ્રિય કલાકારોમાંના એક છે. ગુજરાતી કલાકારોમાં બહુ મોટું નામ. આજે આપણે…

આવું આલીશાન જીવન જીવે છે માયાભાઇ આહીર, જુઓ તેમના જીવનની અમુક તસવીરો…

આવું આલીશાન જીવન જીવે છે માયાભાઇ આહીર, જુઓ તેમના જીવનની અમુક તસવીરો…

માત્ર માયાભાઈના નામનો ઉલ્લેખ કરવાથી હાસ્ય આવે છે. ડાયરામાં માયાભાઈ હોય તો ડાયરાનો રંગ જુદો હોય છે. તેનો મધુર અવાજ સાંભળીને સવાર ક્યારે પડશે તે ખબર નથી. તેમની વાણીમાં જાદુ છે. મિત્રો, શું તમે જાણો છો કે તેણે અહીં પહોંચવા માટે કેટલો સંઘર્ષ કર્યો? તે જાણીને તમને પણ લાગશે કે ભગવાને તેને ઘણું આપ્યું છે…

માયાભાઈ આહીરે પોતાની 1.5 કરોડ રૂપિયાની જમીન ગરીબોને દાનમાં આપી દીધી, કહ્યું કે “હું આહીરનો દીકરો…

માયાભાઈ આહીરે પોતાની 1.5 કરોડ રૂપિયાની જમીન ગરીબોને દાનમાં આપી દીધી, કહ્યું કે “હું આહીરનો દીકરો…

ગુજરાતના પ્રખ્યાત કલાકાર એટલે કે માયાભાઈ આહીર કે જેઓ માયાભાઈ આહીર હાસ્ય કલાકાર અને ગુજરાતનું બહુ મોટું નામ છે. માયાભાઈ આહીરની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. માયાભાઈ આહીર ગુજરાત અને વિદેશમાં પણ કાર્યક્રમો કરવા જઈ રહ્યા છે અને દેશ વિદેશમાં પણ ખૂબ મોટું નામ છે. માયાભાઈ આહીરની ડાયરી બધાએ સાંભળી જ હશે. માયાભાઈ આહીર ગુજરાતના લોકપ્રિય…