નેપાળમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં 18 મુસાફરો સાથે પત્ની અને બાળકો સહિત એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યા, મોતના દ્રશ્યો જોતા તમે હચમચી જશો
હાલના સમયમાં દેશ વિદેશમાં અનેક પ્લેનની દુર્ઘટનાઓના સમાચાર સામે આવતા હોય છે જેમાં અનેક પરિવારજનોને પોતાના સ્વજનો ગુમાવવાનો વારો આવતો હોય છે હાલમાં જ નેપાળના કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 24 જુલાઈ બુધવારના રોજ 18 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ પ્લેન પેસેન્જર અને કાઠમંડુથી પોખરા લઈ જઈ રહ્યું હતું. પરંતુ ટેકોફના સમયે કોઈ કારણોસર પ્લેન…