લગ્ન બાદ રિસેપ્શન પાર્ટીમાં ફરીવાર ચમકી અંબાણી પરિવારની વહુ “રાધિકા” ટ્રેડીશનલ લુકમાં લાગે છે રૂપ રૂપ નો અંબાર જુઓ ખાસ તસવીરો
અનંત રાધિકાના લગ્ન બાદ નવદંપતીના આશીર્વાદ માટે અંબાણી પરિવાર તરફથી આશીર્વાદ સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ ધાર્મિક મંદિરોના સાધુ સંતો મહંત ધર્મગુરુ વિશ્વ ગુરુ યોગ ગુરુ તમામ લોકો ની વિશિષ્ટ ઉપસ્થિતિની વચ્ચે નવદંપત્તિની આશીર્વાદ આપવામાં આવ્યા હતા. અંબાણી પરિવારના આ સંસ્કાર સંસ્કૃતિ અને સભ્યતા જોઈ તમામ લોકોએ સોશિયલ મીડિયા ના માધ્યમથી મન…