ગુજરાતના લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ લંડનમાં રહેતા ગુજરાતવાસીઓને આપ્યા ખુશીના સમાચાર વાયરલ વીડિયોમાં કહ્યું કે….

ગુજરાતના લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ લંડનમાં રહેતા ગુજરાતવાસીઓને આપ્યા ખુશીના સમાચાર વાયરલ વીડિયોમાં કહ્યું કે….

આપણે સૌ લોકો જાણીએ છીએ કે આજની પેઢી ધીરે ધીરે લોક સાહિત્ય લોકસંગીત અને તેમની સંસ્કૃતિને ભૂલી રહી છે તેવા સમયની વચ્ચે આપણા ગુજરાતના અનેક લોક સાહિત્યકાર માત્ર ગુજરાતમાં નહીં પરંતુ વિદેશના ખૂણે ખૂણે વસતા તમામ લોકોને લોકસાહિત્યનું રસપાન પીરસી રહ્યા છે. આ કારણથી જ માત્ર ભારતમાં નહીં પરંતુ વિદેશની ધરતીમાં પણ અનેક લોક ડાયરા…