સંસ્કાર હોય તો આવા!! રવિન્દ્ર જાડેજા અને તેના પત્ની રિવાબા જાડેજા સંપૂર્ણ ભારતીય પહેરવેશમાં આશાપુરામાના મંદિર પહોંચ્યા, કેપ્શન માં એવું લખ્યું કે……
|

સંસ્કાર હોય તો આવા!! રવિન્દ્ર જાડેજા અને તેના પત્ની રિવાબા જાડેજા સંપૂર્ણ ભારતીય પહેરવેશમાં આશાપુરામાના મંદિર પહોંચ્યા, કેપ્શન માં એવું લખ્યું કે……

ભારતીય ટીમના અનેક ખેલાડીઓ હંમેશા લોકોની વચ્ચે ચર્ચામાં રહે છે તો ઘણા ખેલાડી આજે પણ વિશ્વકક્ષાએ પોતાની એક અલગ ઊભી થઇ હોવા છતાં પણ પોતાના સંસ્કારો સંસ્કૃતિ અને ધર્મને ક્યારે ભૂલ્યા નથી અને હંમેશા તેઓ માતૃભૂમિ સાથે જોડાયેલા રહે છે. આ ખેલાડી એટલે ભારતીય ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને તેની પત્ની રીવાબા જાડેજા બંને લોકો…