2 મિનિટ કાઢીને જરૂર વાંચો! “બાળકને સંસ્કાર નહીં આપો તો સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે” – પ્રમુખસ્વામી મહારાજ

2 મિનિટ કાઢીને જરૂર વાંચો! “બાળકને સંસ્કાર નહીં આપો તો સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે” – પ્રમુખસ્વામી મહારાજ

પ્રમુખસ્વામી મહારાજે બાળકોના સંસ્કાર પર ખૂબ ધ્યાન આપ્યું. બાળકોને સંસ્કાર આપવાની રીત જાણવી ખૂબ જ જરૂરી છે. જેમ ઘર સાફ કરવા માટે સાવરણી અલગ અને આંગણા સાફ કરવા માટે સાવરણી અલગ છે, કપડાં સાફ કરવા માટે બ્રશ અલગ છે અને દાંત સાફ કરવા માટે બ્રશ પણ અલગ છે. એ જ રીતે, બાળકોના નામકરણની પદ્ધતિ પણ…