ચોમાસાની શરૂઆતમાં જ અયોધ્યા રામ મંદિરના ગર્ભગૃહની છતમાં પાણી ટપકતા થઈ ગયા મુખ્ય પુજારીએ બાંધકામ પર ઉઠાવ્યા અનેક સવાલ
આપણે સૌ લોકો જાણીએ છીએ કે 22 જાન્યુઆરી 2024 ના રોજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ લાંબા સમયગાળા બાદ પોતાના નીજ મંદિર અયોધ્યામાં બિરાજમાન થયા હતા. આ સાથે જ તમામ ભારતના લોકોને આતુરતાનો અંત આવ્યો હતો અને તમામ લોકોએ ભગવાન શ્રીરામનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પરંતુ આ વચ્ચે એક ખાસ ખબર સામે આવી છે જેને સાંભળી…