રાત્રે સુતા પહેલા “માં મોગલનું” નામ લેશો તો આ મનોકામના થશે પુરી…

રાત્રે સુતા પહેલા “માં મોગલનું” નામ લેશો તો આ મનોકામના થશે પુરી…

વૃષિકઃ ભગવાન ગણેશ કહી રહ્યા છે કે અન્ય લોકોની પંચાત બંધ કરો અને ઘરમાં શુભ કાર્ય કરો. તમે કોઈ સારા વ્યક્તિ અથવા તો કોઈ રાજકીય વ્યક્તિ સાથે મુલાકાત કરશો અને પરિવારના કોઈ સભ્ય આજે જીવનમાં થોડો તણાવ અનુભવી શકે છે. પરંતુ જો બહારના લોકો સાથે મંથન ન થાય તો મામલો બગડી શકે છે. આજે કોઈ…