વાંચન થી મળે છે વ્યક્તિને સફળતા
આપણે ઘણી વાર સાંભળ્યું હશે કે ભણતર કરતાં ગણતર વધારે મહત્વનું છે તેવી જ રીતે લખવા કરતાં વાંચવું ખૂબ જ જરૂરી છે. જે વ્યક્તિને સતત વાંચવાની તથા શીખવાની ટેવ હોય છે. તેથી જ આજના સમયમાં વાંચન ખૂબ જ જરૂરી બની ગયું છે એક આદર્શ વ્યક્તિ પોતાના જીવનમાં સારા વિચારોને કારણે જ સફળ થઈ શકે છે…