માત્ર લગ્નના ત્રણમાં ઉર્વશીએ ગળેફાંસો ખાઈ લીધો, છેલ્લે પાપને ફોને કરીને કીધું કાલે આણું લેવા આવજો, પણ તે પેલા દિકરેએ આપઘાત કરી નાખ્યો…

માત્ર લગ્નના ત્રણમાં ઉર્વશીએ ગળેફાંસો ખાઈ લીધો, છેલ્લે પાપને ફોને કરીને કીધું કાલે આણું લેવા આવજો, પણ તે પેલા દિકરેએ આપઘાત કરી નાખ્યો…

હાલમાં ગુજરાતની જેમ અન્ય રાજ્યોમાં પણ આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે ત્યારે પ્રેમ સંબંધ, પારિવારિક સમસ્યાઓ વગેરે જેવા અનેક કારણોસર લોકો અવારનવાર અનોખા પગલાં ભરે છે અને કેટલાક લોકો આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી નાખે છે. જ્યારે માતાપિતાને ક્યારેક ખોટું લાગે છે, ત્યારે કેટલાક લોકો આત્મહત્યા કરવાનું વિચારે છે અને તેમનું જીવન ટૂંકાવી દે છે….