રાત પડતાં જ ચોટીલા ડુંગર ખાલી કેમ કરી દેવામાં આવે છે ? લોકો ત્યાં કેમ રોકાઈ શકતા નથી ? – જાણો આ મંદિર નું ચોંકાવનારું રહસ્ય

રાત પડતાં જ ચોટીલા ડુંગર ખાલી કેમ કરી દેવામાં આવે છે ? લોકો ત્યાં કેમ રોકાઈ શકતા નથી ? – જાણો આ મંદિર નું ચોંકાવનારું રહસ્ય

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું ચોટીલા ધામ તમે ગયા જ હશો. અહીં 64 જોગાણી માના એક અવતાર એવા ચામુંડા માં બિરાજમાન છે. 1173 ફૂટ ઊંચાઈ પર બિરાજિત ચામુંડા માં હિન્દુ ના કુળદેવી પણ છે. પૂનમના દિવસે અહીંયા પગ મુકવાની પણ જગ્યા હોતી નથી. આખા ગુજરાતમાં દૂર દૂરથી લોકો માતાના દર્શન કરવા માટે ચોટીલા આવે છે. આ ડુંગર…